ભારતના પાણીનો ઉપયોગ ભારતના જ હિત માટે કરાશે
ભારતના પાણીનો ઉપયોગ ભારતના જ હિત માટે કરાશે
Blog Article
પહેલગામમાં ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કડક નિયંત્રણો લાદી રહ્યું છે. ભારતે સિંધુ જળ સમજૂતી રદ્ કરતાં પાકિસ્તાનમાં ભય વ્યાપ્યો છે.
Report this page